Blog
- Home
- Blog
કાયમી રીતે વજન ઘટાડવા માટેનો સૌથી સફળ આયુર્વેદિક ઉપચાર, એક વખત જરુર જોજો.
મોટાપો આ બીમારીઓનું કારણ બનતું હોય છે.
- ડાયાબિટીસ
- હાઇ બ્લડપ્રેશર
- હાર્ટ
- ફેટી લિવર
- સાંધા ના દુખાવા
- થાક
- એનીમિયા
- ડિપ્રેશન
- માસિક અનિયમિત
- PCOD, PCOS
- થાઈરોઈડ
- કોલેસ્ટ્રોલ
હાઇટ મુજબ જાણો કે તમારો વજન બરાબર છે કે વધુ છે.
વજન વધવાનું કારણ શું ?
- વધુ ચરબી અને કેલરીવાળો ખોરાક
- બેઠાડુ જીવન
- વારસાગત
- સ્ટીરોઈડ વાળી દવાઓ
- જંકફૂડ
- અનિયમિત પાચન ચક્ર
- માસિક અનિયમિત
- PCOD, PCOS
- આધુનિક જીવનશૈલી
વજન ઘટાડવા માટેનો સાચો રસ્તો ક્યો છે?
- 1) માત્ર ચરબી ઓગાળીને વજન ઘટાડવો એટલે કે કામચલાઉ સોલ્યુશન ( GYM – ડાયેટ – YOGA – કસરત – કેમિકલ યુક્ત દવાઓ – સર્જરી વગેરે ..જેમાં માત્ર ચરબી દૂર થાય..)
- 2) આયુર્વેદ મુજબ વજન વધવાના મુખ્ય કારણ નું સોલ્યુશન કરીને વજન ઘટાડવો કાયમી સૉલ્યુશન..
તમે ક્યો રસ્તો અપનાવશો ? કાયમી કે કામચલાઉ ?
- મોટાં ભાગના લોકો ઝડપથી પરિણામ મેળવવા માટે કામચલાઉ રસ્તો આપનાવે છે જેમ કે GYM | ડાયેટ | YOGA કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ પણ આ વસ્તુ માણસ જેટલા દિવસ નિયમિત કરે ત્યાં સુધી જ પરિણામ મળે છે પછી વજન ફરીથી વધી જતું હોય છે પરંતુ જો તમે કાયમી સોલ્યુશન તરફ જવા માંગતા હોવ તો આ જરૂર વાંચજો 👇.
- વજન વધવાનું મુખ્ય કારણ વ્યક્તિની પાચન શકિત છે જો કોઈ ની પાચન શકિત મજબૂત હોઈ તો એ કઈ પણ અને કેટલું પણ ખાઈ ( જમે ) એ પાચન થઈ જશે જેના કારણે એનું વજન વધતું નથી
- કોઈ વ્યક્તિની પાચન શકતી નબળી હોય તો એ વ્યક્તિ જે કંઈ પણ જમે એ પચવા ના બદલે ચરબીમાં રૂપાંતર થતું રહે છે જેના કારણે એ વ્યક્તિનું વજન સતત વધતું રહે છે …
- જૉ કોઈ માણસ પોતાનું વજન કાયમી ઘટાડવા માંગતો હોઈ તો એમણે સૌથી પહેલા પોતાની પાચન શકિત મજબૂત કરવી જ પડશે જો તેઓ બીજા રસ્તા આપનવશે તો એનું વજન ઘટશે તો ખરું પણ ફરીથી વધી જ જશે
આપણું શરીર પંચ ધાતુનું બનેલું છે.
- ભોજન દ્વારા ખોરાક ની પાચનક્રિયા મા અલગ અલગ ધાતુઓ બને છે જે ઉપર મૂજબ છે.
- વજન વધવાનું કારણ પાચનક્રિયા અનિયમિત થઈ મેદ મા રૂપાંતરિત થાય છે.
- પાચન ચક્ર ને નિયમિત કરવા માટે આ અનિયમિત થયેલ ધાતુ ને નિયમિત કરવી પડે.
- એક ધાતુ માથી બીજા ધાતુમા જવા માટે 15 દિવસનો ટાઈમ લાગે.
- આ સાયકલ ને Complete કરવા માટે 90 દિવસ નો સમય લાગે છે.
- આ કીટ કઇ કઇ ઔષધીઓ થી બનાવવામાં આવી છે.
- વજન ઘટાડવા માટે અમારી આખી આયુર્વેદિક કીટ આવે છે.
Contents:-
- ઇસબગુલ, ત્રિફળા, ત્રીકદુ, ચિત્રક, એલોવેરા, સોનમુખી, ગુલાબપતી, વરીયાળી, ગળો, સૂંઠ, મિસરી, શીલાજીત, અનાનસ, બ્રામહી, કોકમ, મેથીબીજ, ગુગળ, લીંબુ, અંગુર, નીશોધ, કાલા નમક, યાત્રી મધુ, શંખ ભસ્મ, મોખ મધુ, રામ તુલસી, શ્યામ તુલસી, વન તુલસી, અજર તુલસી, કપૂર તુલસી, હિંગાસ્ટ ચૂર્ણ, ઈમેજ, સાજી ખાર.
- જે 44 કરતાં વધારે આયુર્વેદિક ઔષધીઓથી બનાવેલ છે..
અમારી આયુર્વેદિક કીટ થી થતા ફાયદાઓ
- સૌથી મોટો ફાયદો આ કીટ કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ નહીં કરે
- એક વખત કોર્સ પૂરો કર્યા પછી ફરીથી વજન વધવાના ચાન્સ રહેતા નથી
- 100% આયુર્વેદિક કીટ
- પાચન ક્રિયા મજબૂત કરે છે.
- વાત પિત્ત કફ ને બેલેન્સ કરે છે.
- શરીર મા રહેલી નકામી ચરબી ને ધીમે ધીમે ઓગાળી નાખે છે.
- સ્ફૂર્તિ આપે છે.
- ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે.
- સાંધા ના દુખાવા મા રાહત આપે છે.